Site icon ચક્રવાતNews

અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવતનું દુઃખદ અવસાન: સોમવારે બેસણું

મોરબી: અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તારીખ ૩૦-૦૩-૨૦૨૪ ના રોજ દુખદ અવસાન થયું છે.

 સદગતનું બેસણું તા. ૦૧-૦૪-૨૦૨૪ ને સોમવારે નિવાસસ્થાને ગામ અંબાલા તા. જોડિયા મુકામે રાખેલ છે.

                    લી.

પરેશભાઈ કુબાવત-૯૯૭૮૫ ૬૪૨૨૨,  દિનેશભાઈ કુબાવત, રઘુરામભાઈ કુબાવત-૯૮૭૯૨ ૩૩૦૯૦

Exit mobile version