Friday, April 26, 2024
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

દાતા તાલુકામાં પૈસા કમાવાની આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબને હડાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.

કોરોના મહામારીના સમયમાં પણ અમુક લોકો તકનો લાભ લઇ પૈસા કમાવાની આડમાં માનવતા ભૂલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં હોય તેવા અનેક બનાવો...

કોરોના વેક્સીન લીધા પછી જ ગોવા ટ્રીપ કરી શકશો,ગોવાના પર્યટન મંત્રીએ લીધો નિર્ણય

ગોવાના પર્યટન પ્રધાન મનોહર અજગાંવકરે ગુરુવારે કહ્યું હતું કે ટૂરિઝ્મને એક વાર ખોલવું પડશે પરંતુ તે લોકો માટે જ જેમણે રસીના બંને ડોઝ મેળવ્યા...

શેરબજાર ઊંચા સ્તરે બંધ, સેન્સેક્સમાં 359 અંકનો ઉછાળો, નિફ્ટી 15,700 ને પાર

સપ્તાહના ચોથા ટ્રેડિંગ ડે પર શેરબજાર ઊંચા સ્તરે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેરમાં સેન્સેક્સ ૩૫૮.૮૩ વધીને ૫૨,૩૦૦.૪૭ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી...

રાજકોટમાં બપોર સુધીમાં 8 કેસ નોંધાયા,કુલ કેસ 42,439,રસીકરણ વધારવા મહાનગરપાલિકા મેદાને

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં આજે બપોર સુધીમાં 8 કેસ નોંધાયા છે. જયારે કુલ કેસની સંખ્યા 42439 પર પહોંચી...

કિસાન આંદોલન: શું હું અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને મળ્યો હતો? મમતા બેનર્જી સાથેની મુલાકાત અંગેના પ્રશ્નને લઈને રાકેશ ટિકૈત થયા લાલઘૂમ.

ત્રણ કેન્દ્રીય કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ છ મહિના પછી પણ ચાલુ છે. આ દરમિયાન ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે બુધવારે...

જાણો કોણ કરે છે તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ ? ઘરે બેઠા ચેક કરી શકો છે જાણો પુરી પ્રક્રિયા.

હાલમાં, આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ બન્યું છે. નવું સિમકાર્ડ મેળવવાથી લઈને નવી નોકરી મેળવવી તેમજ ઘર લેવા માટે પણ આધાર કાર્ડ જરૂરી...

ખોડલધામ,સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ મંદિર આવતીકાલથી અને અંબાજી મંદિર 12મીથી ખૂલશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા...

ભ્રષ્ટાચારના આરોપમાં અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ નબામ તુકી અને તેમના સંબંધીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ગુરુવારે અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી સામે કથિત ભ્રષ્ટાચારનો એક નવો કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ કોલકાતાના સાલ્ટ લેક...

સૂર્યગ્રહણ 2021: જાણો ક્યાં દેખાશે સૂર્યગ્રહણ ? સાથે જ ગ્રહણ દરમિયાન શું સાવચેતી રાખવી અને તેના વિશેની બધી જ માહિતી જાણો.

સૂર્યગ્રહણ 2021 અપડેટ્સ:  આજે એટલે કે 10 જૂનના રોજ વિશ્વભરના લોકો સૂર્યગ્રહણનો નજારો જોશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે બપોરે શરૂ થશે. ગ્રહણ બપોરે 01:42...

સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા...

તાજા સમાચાર

- Advertisement -spot_img