Site icon ચક્રવાતNews

મોરબી ખાતે શરીર સંતુલન શિબિર યોજાશે

અશોક કનોજીયા તથા યશસ્વી કનોજીયાંના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાશે

આગામી તારીખ ૦૭-૧૦-૨૦૨૩અને ૦૮-૧૦-૨૦૨૩ નાં રોજ બે દિવસીય શિબિર યોજાશે જેમાં શરીર સંતુલન કરી રોગ કઈ રીતે મટાડી શકાય તે માટે માહિતી આપવામાં આવશે

આ શિબિર મોરબીનાં વિનાયક હોલ,સમય ગેટ પાસે સનાળા રોડ ખાતે યોજાશે અને તેના માટે

ભરતભાઈ -૯૯૨૫૬ ૭૧૪૨૯,

અશોકભાઈ – ૯૮૨૫૦ ૩૪૯૩૨,

યશસ્વીભાઈ – ૯૨૬૫૭ ૩૪૯૧૫ નંબર પર રિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

Exit mobile version