Wednesday, April 24, 2024
- Advertisement -spot_img

લેખ

પરાક્રમ દીવસ 2021: નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાદાયી પુસ્તકો અને તેના વિશેની રસપ્રદ વાતો જરૂર જાણો.

પરાક્રમ દિવસ 2021 એ આજે ​​દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ છે. મોદી સરકારે તેને દેશભરમાં પરાક્રમ દિવા...

શું તેમ સ્ત્રીઓને થતાં સર્વાઇકલ કેન્સર વિશે જાણો છો ?

શું તમે જાણો છો કે સર્વાઈકલ કેન્સર એ ભારતીય સ્ત્રીઓમાં કેન્સરના મૃત્યુનું સૌથી સામાન્ય કારણ છે. પરંતુ તે કેન્સરનો એક એવો પ્રકાર પણ છે...

ટીએમસીના એક મંત્રીએ રાજીનામું આપતા મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો લાગ્યો.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની શાસક પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને વધુ એક આંચકો લાગ્યો છે. શુક્રવારે...

કેન્દ્રનો મોટો નિર્ણય, હવે નેતાજીનો જન્મદિવસ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવાશે.

કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. સરકાર હવે દર વર્ષે 23...

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુનાવણી ટળી, કોર્ટે કહ્યું દિલ્હીમાં કોણ આવશે-કોણ નહીં એ પોલીસ નક્કી કરશે

26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ...

12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ: જાણો સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર સંબંધિત ખાસ વાત.

એક નાયકની જેમ જીવો. હંમેશા કહો મને કોઇ ડર નથી. - સ્વામી વિવેકાનંદ 12 જાન્યુઆરી, દેશના મહાન મનોવૈજ્ઞાનીક સ્વામી વિવેકાનંદ અને વિશ્વમાં ભારતની આધ્યાત્મિકતાનો ડંકો...

ગાંધી આફ્રિકાથી પરત ફર્યાના દિવસે જ મોદીએ 16 મી પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધન કર્યું જાણો શું કહ્યું મોદીએ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 16 મી પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધન કર્યું હતું. પ્રવાસી ભારતીય દિવસ દર બે વર્ષે એકવાર ઉજવવામાં...

Pm મોદીએ રાષ્ટ્રીય મેટ્રોલોજી કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વિડીયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય મેટ્રોલોજી કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું હતું.પીએમ મોદીએ નેશનલ એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ લેબ, નેશનલ એટમિક ટાઈમસ્કેલ અને ભારતીય...

સોમનાથ મંદિરની નીચે ત્રણ માળની ઈમારત હોવાનું સંશોધનમાં બહાર આવ્યું

પ્રભાસતીર્થ સ્થીત સોમનાથ મંદિરની નીચે ત્રણ માળની ઈમારત વડાપ્રધાન મોદીની સૂચનાથી IIT ગાંધીનગર અને આર્કિયોલોજી વિભાગ દ્વારા કરાયેલું સંશોધન. https://youtu.be/hQjW3QbQ-eo

તાજા સમાચાર