Tuesday, March 19, 2024
- Advertisement -spot_img

વાંકાનેર

વાંકાનેર નજીક આવેલ ટોલ નાકાએ આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ ઉઘરાવવાની વાતથી બબાલ થવાના એંધાણ..

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર વઘાસિયા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પર આટલા સમયથી ટોલ પ્લાઝા આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ લેવામાં આવતો...

અમદાવાદથી નવલખી, માળીયા તેમજ બીલેશ્વર ઈલેક્ટ્રીક સિંગલ લાઇન ચાલુ શરૂ‌‌…..

સમગ્ર સૌરાષ્ટ્રમાં રેલ્વે દ્વારા પુર ઝડપે ઈલેક્ટ્રીક લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મોટાભાગની કામગીરી પુર્ણ થવાના આરે હોય, જેમાં આજે અમદાવાદથી નવલખી,...

ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપાનો આજે જન્મદિવસ….

નાનપણથી જ સેવાને વરેલા અને કંઇક કરી છુટવાની ભાવના નાનપણથી જ મેળવેલ એવા મૂળ નસીતપર ગામના અને હાલ ટંકારા માં રહેતા તા. 17/05/1978ના રોજ...

ખોડલધામ,સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ મંદિર આવતીકાલથી અને અંબાજી મંદિર 12મીથી ખૂલશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા...

રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત, બપોર સુધીમાં 11 કેસ નોંધાયા,વેક્સિનેશન અંગે જાગૃતતા લાવવા કલેક્ટરે ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠક યોજી

રાજકોટમાં કોરોનાની ગતિ મંદ પડી છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42383 પર પહોંચી...

મોરબીમાં બનશે રૂ. 543.56 લાખના ખર્ચે બે માળનું આધુનિક બસસ્ટેશન,વીરપુર અને સરધારને પણ નવું બસ ડેપો

મોરબીના નવા બસ સ્ટેશનનું રૂ.543.56 લાખના ખર્ચે નવનિર્માણ કરાશે જેનું ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું. આ નિર્માણ પામનાર બસ સ્ટેશનમાં વેઈટીંગ...

લાંબા સમયે રાજકોટમાંથી કોરોના ભાગ્યો,બપોર સુધીમાં 9 કેસ,રાજકોટ એરપોર્ટ પર 9 વર્ષ બાદ એરકાર્ગો સર્વિસ શરુ

રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે....

ગોંડલના મોવિયાની મા-બાપ વગરની 12 વર્ષની સગીરાનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું !

સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સૌશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ સાથે રમત રમાય છે. આવો...

ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ થશે, CM એ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું

ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવનોનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરી જણાવ્યું છે કે, પંચાયત...

કોરોનાનો કાળો કહેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આજ બપોરથી રવિવાર સુધી બંધ….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘણાબધા વેપારીઓ, મજુરો, દલાલોને શરદી-તાવ-ફ્લૂ ના લક્ષણો દેખાતા યાર્ડ તાત્કાલિક અસરથી રવિવાર સુધી બંધ રાખવા નિર્ણય... વાંકાનેર વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર વરસી...

તાજા સમાચાર