Site icon ચક્રવાતNews

માળિયાના ખાખરેચી ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

માળિયા (મી): માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે ઝેરી દવા પી લેતાં પરણીતાનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ અલ્તાબેન દલપતભાઈ પરમાર ઉ.વ.૨૦ રહે હાલ.ખાખરેચી ગામની સીમમા હિતેશભાઈની વાડિયે તા,માળીયા જી.મોરબી મુળ રહે. પીપલીધરા મધ્યપ્રદેશ વાળા ગત તા. ૦૧/૧૦/૨૦૨૩ ના બપોરના એકાદ વાગ્યે કોઈ કારણસર ઝેરી દવા પી જતા પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version