Site icon ચક્રવાતNews

મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા 8મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

આગામી તારીખ ૨૧/૦૯ /૨૦૨૫ને રવિવારે બપોરે ૦૩ કલાકે મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ સમાજવાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે.

જેમાં મોરબી જીલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને તમામ વિદ્યાર્થીના પરિવારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Exit mobile version