Site icon ચક્રવાતNews

મોરબી સબ જેલ ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ

મોરબી: મોરબી સબ જેલ ખાતે જેલના બંદિવાનો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

આજ તા.૧૪/૦૪/૨૦૨૪ને રવિવાર ના રોજ મોરબી સબ જેલ ખાતે મહામાનવ, વિશ્વરત્ન, પ્રથમ કાયદામંત્રી, ભારતીય બંધારણના ધડવૈયા, ભારત રત્ન, બોધિસત્વ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે મોરબી સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડાનાઓ સાથે જેલના કર્મચારીઓ અને જેલના બંદિવાનો દ્રારા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ છે.

Exit mobile version