Site icon ચક્રવાતNews

મોરબીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતી પરિણીતાએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સુનીતાબેન કલ્પેશભાઇ કુંઢીયા ઉ.વ.૨૨ રહે. નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે તા.જી.મોરબીવાળા ગત તા.૦૮-૦૪-૨૦૨૪ ના રોજ ૦૩:૨૫ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળે ફાંસો ખાય જતા સુનીતાબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version