મળતી માહિતી મુજબ રાજેશભાઇ ગોપાલભાઇ પાત્રો ઉવ.૩૨ રહે ગ્લોરી સીરામીક હરિપર-કેરાળા જતા રોડ ઉપર તા.જી. મોરબી વાળાએ ગ્લોરી સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઈ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.