Site icon ચક્રવાતNews

વાંકાનેરના રાતીદેવળી ગામે બેભાન થઈ જતા રાજકોટના યુવકનું મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સુરાપુરા દાદાન મંદિર પાસે કોઈ કારણોસર બેભાન થઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ યોગેશવન અશોકવન ગૌસ્વામી (ઉ.વ.૪૦) રહે. રાજકોટવાળા વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સુરાપુરા દાદાન મંદિર પાસે કોઈ કારણોસર બેભાન થઈ જતા યોગેશવન નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version