ખોખરા હનુમાન હરીહરધામ ખાતે શ્રી રામકથા રસપાન માટે બસ સેવા ઉપલબ્ધ થસે.

ખોખરા હનુમાન હરીહરધામ ખાતે શ્રી રામકથા રસપાન માટે નગરપાલિકા સંચલિત બસ સેવા ઉપલબ્ધ થસે

નરસંગ ટેકરી સવારે 8.00
નવા બસ સ્ટેન્ડ. સવારે 8.05
ગાંધીચોક. સવારે 8.10
વીસી ફાટક. સવારે8.15
મહારાણા પ્રતાપ ચોક સવારે 8.20
મહેન્દ્રનગર સવારે 8.30
પીપળી સવારે 8.40
બેલા. સવારે 8.50
ખોખરા હરિહરધામ સવારે 9.00

એ જ રીતે બપોરે ભોજન પ્રસાદ બાદ બપોરે 1.15 કલાકે એ જ રુટ પરથી બસ પરત ફરશે.

બસના ડ્રાઈવર અને ક્લીનરના નંબર આ સાથે આપેલા છે. કોઈ અડચણમાં અન્ય બે નંબરો પર સંપર્ક કરવા વિનંતી.

                         સાથે સાથે

બેલા ગામથી કથાસ્થળ સુધી

કથાસ્થળથી બેલા ગામ સુધી

કથાના તમામ દિવસો

સર્વોપરી સંકુલ બસ નંબર – 8
GJ 03 BT 3019

સમય:- સવારે 08:15 થી સતત ચાલતી રહેશે

ભરતનગર ગામથી કથા સ્થળ સુધી

કથાના તમામ દિવસો

સર્વોપરી સંકુલ બસ નંબર -12
GJ 36 T 1197

સમય:- સવારે 8:15 થીસતત ચાલતી રહેશે

તમામ શ્રોતાગણને આ સુવિધાનો લાભ લેવા વિનંતી

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img