વુક્ષો એટલે છાયા અને શીતળતા સૌન્દર્ય અને સમૃદ્ધિ સંપતિ અને અને પરિતૃપ્તિ કુદરતી ચક્ર નાં સમતોલપણા માં દરેક જીવ સમુહ એક મહત્વપૂર્ણ કડી છે અને વૃક્ષો આ કડી ને જોડતો પાયો છે
માટે આવો સમજણ થી સર્જીયે એક નંદનવન આઓ સહું સહિયારા પ્રયાસથી વાવીએ વૃક્ષો આવાં ઉમદા હેતુથી ગુજરાત સ્થપના દિન નિમિતે મોરબી માં પર્યાવરણ પરિવાર દ્વારા નીલકંઠ સોસાયટી માં આવેલ નીલકંઠ મહાદેવ ના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્ર્મ તેમજ નવી પેઢી ને વૃક્ષ નું જ્ઞાન તેમજ વૃક્ષ ની આપણા જીવન માં કેટલી મહત્વતા છે. ઉપરાંત પર્યાવરણ નું જતન અને સ્વછતાનો સંદેશ અને દેશપ્રેમ ની શપથ વિધિ નો કાર્યકમોં નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિ જલરૂપ રૂપેશભાઈ કડીવાર વિપુલભાઈ , કડ઼ીવાર સાગરભાઈ તથા નીરવભાઈ પીઠડીયા જેનીશ કાનાબાર અને નિલકંઠ રેસીડેન્સી ના બધા રેહવાસીઓ ભાઈ અને બેહનો અને બાળકો અને પ્રકૃતિ પ્રેમી હાજર રહ્યા હતા.વુક્ષો વાવો અને ઉછેરો પર્યાવરણ બચાવો
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...