હળવદ મા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ના ઘર્મ ગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની જન્મ જયંતી નિમિત્તે હળવદના વિનુભા ગ્રાઉન્ડ થી બસ સ્ટેશન રોડ સરા રોડ થી શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી
શોભાયાત્રા પહેલા ગીરનારી સંત શ્રી વેલનાથ બાપુ ની પ્રતિમા ને ફુલહાર પૂજન કરવામાં આવેલ





