Tuesday, May 21, 2024

ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વિ. સી. ઈ. મંડળ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન નું સ્નેહમિલન યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી માળીયા હાઈવે પર આવેલ ભરત નગર ગામ પાસે ભરતવન ફાર્મ ખાતે તારીખ 2 એપ્રીલ નાં રોજ ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વિ સી ઇ મંડળ દ્વારા સૌરાષ્ટ્ર નું સ્નેહમિલન સમારોહ રાખવામાં આવશે

આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાત રાજ્ય પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ અધિક મુખ્ય સચિવ તથા વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય સંદિપકુમાર આ કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ગ્રામ પંચાયત વિ સી ઇ ને સ્નેહમિલન માં પધારવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર