એક બાજુ હર નલસે જલ યોજનાના બણગા ફૂંકાય રહ્યા છે ત્યારે દેરાળાના ગ્રામજનો છેલ્લા 20 દિવસથી પાણી ની તંગી ભોગવી રહ્યા છે
દેરાળા ગામ માં પાણી પીપળીયા સબ માંથી જ આવે છે તો અત્યારે દેરાળા માં છેલ્લા ૨૦ દિવસ થીયા સરખું પાણી મળતું નથી એક દિવસ મૂકી એક દિવસ પાણી આવે છે એમાં પણ ગામ માં આગળ ના જે ઘર છે ત્યાં જ આવે છે પાછળ ના ઘર વારા ને ૨૦ દિવસ થી પાણી બીજા ની ઘરે ભરવા જાવ પડે છે
પાણી ની તંગી હોય તો આ કેનાલ ખેવારિયા રોડ થી નારણકા સુધી જાય છે નારણકા નું ગામ નું તળાવ ભર્યું છે તો એ પાણી ક્યાંથી આવ્યું પાણી ની તંગી હોય તો તે પણ એક સવાલ છે
દેરાળા ગામ માં પશુઓ ને પીવા માટે જે ગામના જાપે અવેડા છે એ છેલ્લા ૨૦ દિવસથી એકદમ ખાલી છે ગામના તળાવ માં પાણી નથી ગામ લોકો ને પીવા માટે બીજા ની ઘરે થી પાણી ભરવું પડે તો પશુ માટે ક્યાંથી પાણી લાવે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...