એક બાજુ હર નલસે જલ યોજનાના બણગા ફૂંકાય રહ્યા છે ત્યારે દેરાળાના ગ્રામજનો છેલ્લા 20 દિવસથી પાણી ની તંગી ભોગવી રહ્યા છે
દેરાળા ગામ માં પાણી પીપળીયા સબ માંથી જ આવે છે તો અત્યારે દેરાળા માં છેલ્લા ૨૦ દિવસ થીયા સરખું પાણી મળતું નથી એક દિવસ મૂકી એક દિવસ પાણી આવે છે એમાં પણ ગામ માં આગળ ના જે ઘર છે ત્યાં જ આવે છે પાછળ ના ઘર વારા ને ૨૦ દિવસ થી પાણી બીજા ની ઘરે ભરવા જાવ પડે છે
પાણી ની તંગી હોય તો આ કેનાલ ખેવારિયા રોડ થી નારણકા સુધી જાય છે નારણકા નું ગામ નું તળાવ ભર્યું છે તો એ પાણી ક્યાંથી આવ્યું પાણી ની તંગી હોય તો તે પણ એક સવાલ છે
દેરાળા ગામ માં પશુઓ ને પીવા માટે જે ગામના જાપે અવેડા છે એ છેલ્લા ૨૦ દિવસથી એકદમ ખાલી છે ગામના તળાવ માં પાણી નથી ગામ લોકો ને પીવા માટે બીજા ની ઘરે થી પાણી ભરવું પડે તો પશુ માટે ક્યાંથી પાણી લાવે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...