મોરબીના લાલપર ગામે આજે પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
વધુ જુઓ
ટંકારાના નેકનામ પડધરી રોડ પર કાર પલટી મારી જતા બે સગા ભાઈના ઘટનાસ્થળે મોત
ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી રોડની નીચે ખાબકી હતી જે અકસ્માતમાં કારમાં સવાર બે સગા ભાઈના ઘટનાસ્થળે કરુણ મોત.
મળતી માહિતી મુજબ બપોરના સુમારે મોરબીમાં રહેતા બે સગા ભાઈઓ સહિતના ચાર મિત્રો ધ્રોલ જવા નીકળ્યા હતા અને નેકનામ નજીક પહોંચતા કાર ચાલકે...
ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા બસ આટલું કરો
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું; બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી
શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો ટાળો
લૂ થી બચવા આટલું કરો:
રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન...
મોરબીના જારીયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
મોરબી: મોરબીમાં તારીખ 17 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે.
જેમાં કથાના પ્રથમ દિવસે રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા, પ્રદેશ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન સરડવા, કબીર આશ્રમના મહંત...