Friday, April 19, 2024

મોરબીના શિવનગર ગામે 6 અપ્રિલે હનુમાન જયંતિ નિમિતે રક્તદાન કેમ્પ સહિતના ચતુર્વિધ કાર્યક્રમો યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: શિવનગર ગરબી મંડળ અને સમસ્ત શિવનગર ગામ પરિવાર સમસ્ત દ્વારા તા. ૦૬ એપ્રિલના રોજ હનુમાન જયંતી નિમિતે ચતુર્વિધ કાર્યક્રમો યોજાશે, જેમાં તા. ૦૬ ના રોજ બપોરે ૩ કલાકે શોભાયાત્રા, સાંજે ૫ કલાકે સન્માન સમારોહ અને સાંજે ૦૬ : ૩૦ કલાકે ભોજન સમારોહ શ્રી શિવનગર પટેલ સમાજવાડી ખાતે યોજવામાં આવશે તેમજ સાંજે ૦૪ : ૩૦ થી ૦૬ : ૩૦ કલાક સુધી રક્તદાન કેમ્પનું આયોજન પણ શિવનગર પટેલ સમાજવાડી ખાતે કરવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર