મોરબીના શિવનગર ગામે 6 અપ્રિલે હનુમાન જયંતિ નિમિતે રક્તદાન કેમ્પ સહિતના ચતુર્વિધ કાર્યક્રમો યોજાશે
વધુ જુઓ
મોરબીમાં બિલીવ ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ
મોરબી: ડો.બાબા સાહેબ આંબેડકરના મિશન તથા સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા, સામાજિક એકતા અને જાગૃતિ માટે હેતુ માટે સમાજના નવયુવાનો દ્વારા બિલીવ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.
જેમાં ગત તા.18 એપ્રિલના રોજ મળેલ મિટિંગમાં સભ્યોના સમંતિથિ ઠરાવ તથા ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે આકાશ પરમાર, ઉપપ્રમુખ અરવિંદ બોસિયા,...
ટંકારાના છતર ગામે રસોઈ બનાવતી વખતે દાઝી જતાં મહિલાનું મોત
ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામે પુલીકર પ્લાસ્ટિક કંપનીમાં હત ત્યારે રસોઈ બનાવતી વખતે કોઈ કારણસર દાઝી જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાધીકાબેન ગુડુભાઇ રાજભર ઉ.વ-૩૦ રે છતર પુલીકર પ્લાસ્ટિક કમ્પનીમા તા-ટંકારા જી-મોરબી વાળી ગઈ. તા-૦૯/૦૪/૨૦૨૪ ના રાત્રીના દશેક વાગ્યાની આસપાસ પોતે ઉપરોક્ત કમ્પનીમા હતા ત્યારે રસોઈ બનાવતી...
મોરબીના શનાળા ગામે ઓરડી પરથી નીચે પટકાતા યુવતીનુ મોત
મોરબી: મોરબીના તળાવીયા સનાળા ગામની સીમમાં કરશનભાઇ ભગવાનભાઈની વાડીમાં ઓરડી ઉપરથી નીચે પટકાતા યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સંગીતાબેન વિખલાભાઇ બામણીયા આશરે ઉ.વ.૩૦ રહે. તળાવીયા સનાળા ગામની સીમમા કરશભાઇ ભગવાનભાઇની વાડીમા આવેલ ઓરડીમા ઉપર તા ૧૭/૦૪/૨૪ ના રાત્રીના દશેક વાગ્યાની આસપાસમા ઓરડીમા ઉપર કામ કરવા ચડેલ હતા તે...