મોરબી :- દેશના મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિતે તા. ૨૭ ને રવિવારના રોજ મોરબી ક્રાંતિકારી સેના સંસ્થા દ્વારા આઝાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

ક્રાંતિકારી સેના દ્વારા રવિવારે સવારે ૧૦ કલાકે આઝાદ રેલીનું આયોજન કર્યું છે જે રેલી આઝાદ પાર્કથી શરુ કરીને રવાપર રોડ, બાપા સીતારામ ચોક, ભગતસિંહ પ્રતિમા સહિતના રાજમાર્ગો પર ફરીને સરદાર બાગ ખાતે પૂર્ણ થશે આજની યુવા પેઢીને દેશના મહાન ક્રાંતિકારીઓના બલિદાનની માહિતી મળે તેવા હેતુથી આઝાદ રેલી યોજાશે જે રેલીમાં નાગરિકો કાર, બાઈક અને સાયકલ સાથે જોડાઈ સકે છે રેલીમાં જોડાવવા માસ્ક પહેરવું અનિવાર્ય છે

Chakravatnews Chakravatnews