શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક
મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા. ૧૨-૦૬-૨૦૨૨ ને રવિવારના રોજ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રનું આયોજન કરવામાં આવ્યું છે
જે સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રમાં જોડાવવા ઈચ્છુક જ્ઞાતિજનોએ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા મો ૯૪૨૮૩ ૪૭૭૫૯, ૭૨૮૪૦ ૦૦૫૩૮ અને મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર મો ૯૩૨૮૦ ૯૯૪૦૪ નો સંપર્ક કરવા જણાવ્યું છે તેમજ કાર્યાલય સંચાલક જયેશભાઈ પંડ્યા મો ૯૪૨૮૨ ૭૭૪૭૮, મનુભાઈ દવે મો ૯૪૨૮૨ ૬૦૮૪૮ અને ભરતભાઈ ત્રિવેદી મો ૯૯૨૫૬ ૪૪૮૨૦ પર સંપર્ક કરી શકાશે
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના કાર્યાલય ભવાની ચોક, લખધીરવાસ મોરબી ખાતે સાંજે ૪ થી ૭ કલાક સુધી સંપર્ક કરવા જણાવ્યું છે
મોરબી: તારીખ 13/5/2024 ના રોજ઼ અડધી રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 કોલ આવેલ કે એક 15 વર્ષની આસપાસની દીકરી મળી આવેલ છે અને ભૂલી પડી ગયેલ હોય એવુ લાગે છે માટે મદદ ની જરૂર છે.
ત્યાર બાદ 181 ટીમ ના કાઉન્સેલર પટેલ સેજલ કોન્સ્ટેબલ જયેશ્રીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે...
નાગરિકોને પણ રોજીંદા વ્યવહારમાં ૧૦ રૂપિયાના સિક્કાનો ચલણ તરીકે લેવડ-દેવડ કરવા જિલ્લા વહિવટી તંત્રની અપીલ
ચલણી નાણાનો અસ્વીકાર એ કાયદેસરનો ગુનો
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાણાકીય વ્યવહારમાં ૧૦ રૂપિયાના સિક્કાનો ચલણ તરીકે ઉપયોગ બંધ થઈ ગયો હતો. જે બાબત જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના ધ્યાને આવતા તેમના દ્વારા મોરબી જિલ્લામાં ૧૦...
મોરબી: ગઈ કાલ સાંજના મોરબીના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે આંધિ ઉઠી હતી અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો જેના કારણે મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ એક્યુરેટ સિરામિક ફેક્ટરીના પતરાના સેડ ઉડી ગયા હતા જેથી કારખાનામાં ભારે નુકસાન થયું હતું.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા. ૧૩ મેં...