Wednesday, May 15, 2024

વિરપર ગામે તોરણીયા નું સુપ્રસિદ્ધ રામામંડળ નું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ટંકારા : લોકોને મનોરંજન મળે એ માટે વિરપરમાં તોરણિયાના રામામંડળ દ્વારા રામામંડળ ભજવાશે. રામામંડળ મુંદડીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.ટંકારા તાલુકાના વિરપર ગામમાં આગામી તા.12મીના રોજ રાત્રે 9 કલાકે વીરપર ગૌ-શાળા ખાતે તોરણિયાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક અંબારામભાઈ ભવાનભાઈ મુંદડીયા,હર્ષદકુમાર અંબારામભાઈ મુંદડીયા અને પરાગકુમાર અંબારામભાઈ મુંદડીયાએ લોકોને જાહેર આમત્રંણ આપ્યું છે.વધુ માહિતી માટે 9879575022,9574002222 પર સંપર્ક કરી શકાશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર