મોરબી : ABVPના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ હેઠળ આગામી તા.23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.તેમજ કોલેજ કેમ્પસમાં બ્લડ ડિરેક્ટરીની રચના પણ કરવામાં આવશે.વધુ લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.
એ જ રીતે ABVP ના સ્ટુડન્ટ ફોર સેવા ના આયામ અંતર્ગત 23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પ યોજાશે. 23/3/2022 ના રોજ આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે 9:00 વાગ્યા થી 2:00 વાગ્યા સુધી યોજાશે. રક્તદાતાઓ ને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમજ સર્વે નાગરિકો આ કેમ્પ માં જોડાય તેવી ABVP પરિવાર અપિલ કરે છે. આ ઉપરાંત આગામી સમય માં કોલેજ કેમ્પસ માં બ્લડ ડિરેક્ટરી ની રચના પણ કરાશે.
તેમજ આ કાર્યક્રમ ના ઇન્ચાર્જ શક્તિસિંહ ઝાલા નગર SFS સંયોજક(9687535939) તેમજ રાજદીપસિંહ જાડેજા નગર હોસ્ટેલ સંયોજક (8238315600)જેઓ રહેશે વધુ માહિતી માટે આપ તેમનો સંપર્ક કરી શકાશે.
મોરબી : મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ વધુ ચાર ઇસમોને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરતી મોરબી જીલ્લા પોલીસ.
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી વધુ સુદ્રઢ બની રહે તે સારૂ ભૂતકાળમાં મારામારી તથા પ્રોહીબીશન સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા સારૂ ગુનેગાર ઇસમો સામે પાસા...
સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન તા. ૧૯ ને રવિવારના રોજ માનવ મંદિર, લજાઈ મોરબી ખાતે યોજાશે
જે સ્નેહમિલન કાર્યક્રમમાં તા. ૧૯ ને રવિવારે સાંજે ૪ કલાકે પરિવારનું આગમન, દીપ પ્રાગટ્ય, સ્વાગત ગીત તેમજ ૦૫ : ૩૦ થી ૦૬ સુધી પ્રેરણાત્મક સંવાદ યોજાશે સાંજે ૬ થી ૭ કાલક સુધી સન્માન...
મોરબી: મોરબી શહેર અને જીલ્લામાં સતત ત્રણ દિવસ સુધી ફૂંકાયેલ પવનને કારણે ઉદ્યોગોમાં ખાના ખરાબી, મોરબીના ખાખરાળા ગામે પ્લાયવૂડ ફેક્ટરી શેડ તૂટયો, દીવાલોમાં મસમોટી તિરાડોના કારણે લાખો રૂપિયાનું નુકશાન થવાનો અંદાજ.
મોરબી સહીત રાજ્યના અલગ અલગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો રહી રહ્યો છે. સતત ત્રણ દીવસથી...