આજ દેશ અને ગુજરાત માં તમામ પ્રકાર ની મોઘવારી થી પ્રજા પરેશાન છે ત્યારે સરકારે લોકો ને મૂર્ખ બનવા માટે પ્રેટોલ ડીઝલ નો નજીવો ભાવ ઘટાડવા મજબૂર થય ને ચૂંટણી લક્ષી ભાવ ઘટાડવા માં આવીયા છે
ત્યારે સરકારે રિક્ષા ચાલકો ની પરિસ્થિતિ ઘ્યાને લય ને CNG ગેસ માં તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા જોય આં રીક્ષા ચાલકો એ કોરોના સમય માં પણ સારી કામગીરી કરેલ આજ રીક્ષા ચલાવતા લોકો ને પરિવાર નું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ છે તેમના બાળકો સારી સ્કૂલ માં પણ અભ્યાસ નથી કરી સકતા અને ભાવ વઘારો કરવા થી રીક્ષા ના ભાડા પણ વઘારી નથી સકતા અને સી એન જી માં ગેસ કંપની તરફ થી ભાવ વઘારો કરવા માં આવિયો છતાં રીક્ષા ચાલકો એ ભાડું વઘરેલ નથી તે ઘ્યાન માં લય સરકારે તાત્કાલિક અસરથી સી એન જી ગેસ માં ભાવ ઘટાડવા જોય એ તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી એ માંગણી કરેલ છે
આજના યુગમાં આરોગ્યસેવાના સ્તરને વધુ સુધારવા માટે વિવિધ ધોરણો અને પ્રમાણપત્ર પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. આવી જ એક અગ્રણી સંસ્થા છે – NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers). NABH એ ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, જે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને ક્વાલિટી કાઉન્સિલ...
મોરબી દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ સામે રોડ ઉપરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૩૨ કિ.રૂ.૨,૯૪,૯૪૮/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૧૨,૯૯, ૯૪૮/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની...
અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતીકાલે તારીખ ૨૨ મેં ને ગુરૂવાર ના રોજ રાતના ૯:૧૫ કલાકે ગાયત્રી ચેતના મંદિર કેન્દ્ર નવા હાઉસીંગ બોર્ડ, પાછળ છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, શનિદેવના મંદિર પાછળની શેરીમાં મોરબી ખાતે વિવિધ સંવત, તેની મહત્વતા અને વહેવારિકતા વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ...