ગોર ખીજડીયાના તમામ ગ્રામજનોને ધરઆંગણે અને ઝડપથી સરકારી યોજનાઓનો લાભ મળે અને એમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે એવાં ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સરકારી યોજનાઓના લાભ અને સહાયતાની વ્યક્તિગત અરજીઓનો એક જ દિવસમાં સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું ગોરખીજડીયા ગ્રામ પંચાયત નાં સરપંચ ગૌતમભાઈ મોરડીયા ની યાદી માં જણાવ્યું છે
•રેશન કાર્ડની લાગતી અરજીઓ
(નામ વધારો,નામ કમી,નામ સુધારો)
•આધાર કાર્ડની લાગતી અરજીઓ
(નામ વધારો,નામ કમી,નામ સુધારો)
•આવક,જાતિ,નોન ક્રીમીલેયર,જાતિનો દાખલાઓ
•પ્રધાનમંત્રી તમામ યોજનાઓ
•આરોગ્યની તમામ સેવાઓ
•અન્ય તમામ યોજનાઓ,સેવાઓ લાભ મળશે
તારીખ ૦૪/૦૬/૨૦૨૨,શનિવાર
સમય સવારે ૧૦ થી બપોરના ૩ વાગ્યા સુધી
સ્થળ પટેલ સમાજ વાડી,ગોર ખીજડીયા
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...