થોડા દિવસ પહેલા મળેલ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પીએમમાં હત્યા થયાનું ખુલ્યું
મોરબીના હરિપર કેરાળા નજીક થોડા દિવસ પૂર્વે કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતા મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના હરિપર કેરાળા નજીક કેનાલમાંથી તા.29ના રોજ અંદાજે 25થી 30 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી મહિલાની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...