વાંકાનેરના સખી મંડળે ‘વંદે ગુજરાત- ૨૦ વર્ષ વિશ્વાસ ૨૦ વર્ષ વિકાસ’ કંડારી ગુજરાત સરકારને અનોખું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું

મોરબી ખાતે યોજાઈ રહેલા વંદે ગુજરાત વિકાસ પ્રદર્શન અને સખી મેળામાં વાંકાનેરના મીટ્ટી આર્ટ ક્લે પ્રોડક્ટ સાથે જોડાયેલા સખી મંડળે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને માટી પર વંદે ગુજરાત વિકાસ યાત્રા કંડારેલું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું.





