મોરબી અને રાજકોટની જનતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા તેમજ પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે આવી ગયું છે નીલકંઠ ઇવેન્ટસ.
આપના શુભ પ્રસંગ જેમ કે દાંડિયા રાસ, લગ્નગીત, વર-કન્યા એન્ટ્રી, રિસપ્સન, જન્મદિવસ હોઈ કે કોઈ અન્ય પ્રસંગ , તમામ ઇવેન્ટસને યાદગાર બનાવવા તેમજ આપના મહેમાનો સંપૂર્ણ આનંદ સાથે માણી સકે તેવું સુંદર આયોજન કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો નીલકંઠ ઇવેન્ટસ.
નીલકંઠ ઇવેન્ટસ દ્વારા તમામ પ્રકારના ઇવેન્ટસ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે. લગ્ન, જન્મદિવસ, વર કન્યા એન્ટ્રી, દાંડિયા રાસ, પ્રાઇવેટ ઇવેન્ટ, રીશેપ્સન, લગ્નગીત, હલ્દી ઇવેન્ટ, દાંડિયા રાસ, ઓર્કેસ્ટ્રા, વેડિંગ મ્યુઝિક, નવરાત્રી પ્લાનિંગ જેવા તમામ આયોજન ભવ્યાતિભવ્ય રીતે નીલકંઠ ઇવેન્ટસ દ્વારા કરવામાં આવે છે.
ત્યારે આપના શુભ પ્રસંગને માણો નીલકંઠ ઇવેન્ટસ ને સંગાથ.
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...