મોરબી અને રાજકોટની જનતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા તેમજ પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે આવી ગયું છે નીલકંઠ ઇવેન્ટસ.
આપના શુભ પ્રસંગ જેમ કે દાંડિયા રાસ, લગ્નગીત, વર-કન્યા એન્ટ્રી, રિસપ્સન, જન્મદિવસ હોઈ કે કોઈ અન્ય પ્રસંગ , તમામ ઇવેન્ટસને યાદગાર બનાવવા તેમજ આપના મહેમાનો સંપૂર્ણ આનંદ સાથે માણી સકે તેવું સુંદર આયોજન કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો નીલકંઠ ઇવેન્ટસ.
નીલકંઠ ઇવેન્ટસ દ્વારા તમામ પ્રકારના ઇવેન્ટસ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે. લગ્ન, જન્મદિવસ, વર કન્યા એન્ટ્રી, દાંડિયા રાસ, પ્રાઇવેટ ઇવેન્ટ, રીશેપ્સન, લગ્નગીત, હલ્દી ઇવેન્ટ, દાંડિયા રાસ, ઓર્કેસ્ટ્રા, વેડિંગ મ્યુઝિક, નવરાત્રી પ્લાનિંગ જેવા તમામ આયોજન ભવ્યાતિભવ્ય રીતે નીલકંઠ ઇવેન્ટસ દ્વારા કરવામાં આવે છે.
ત્યારે આપના શુભ પ્રસંગને માણો નીલકંઠ ઇવેન્ટસ ને સંગાથ.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...