હળવદ તાલુકાના કેદારિયા ગામમાં આજે બપોરના સમયે એક જ સમાજના બે જૂથો વચ્ચે જુના મનદુખને લઇને ખુની ખેલ ખેલાયો હતો. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેને હળવદની સરકારી હોસ્પિટલ ખાસે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવની હળવદ પોલીસને જાણ કરાતા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના કેદારિયા ગામમાં જુના મનદુખને લઇને એક જ સમાજના બે જૂથો આમને સામને આવી ગયા હતા. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 2 મહિલાઓને હળવદની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવામાં આપવામાં આવી હતી. અને 3 પુરુષને વધારે ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...