ટંકારા તાલુકાના વિરપર ગામે દાતાઓ દ્વારા પ્રાથના હોલ બનાવી આપ્યો હોઈ ત્યારે તેમનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રાથના હોલને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધૂન ભજન પણ ગૌશાળા મંડળ દ્વારા રાખેલ. હોલ ના ૫૫૫૫૫૫ ની રકમ ના દાતા સુભાષ રાઘવજી બાવરવા નું સન્માન સરપંચ મહેશભાઈ દ્વારા કરવામાં આવેલ. બીજા દાતા મહેન્દ્ર ટપુ ભાઈ લીખિયા નું સન્માન વલમજી ભાઈ રાજપરા દ્વારા કરવામાં આવેલ (૫૫૫૫૫૫). ત્રીજા દાતા કેશવજી પરસોતમ કોરિંગા નું સન્માન હરેશ બાબુલાલ મુંદડીયા દ્વારા કરવામાં આવેલ. આના શિવાય ના વિવિધ રીતે ઉપયોગી બનેલ ધનજી ચતુર લિખીયા, ભીખા જાગાભાઈ મુંદડીયા, કમલેશ પ્રભુ કાસુન્દ્રા નું સન્માન ગ્રામ પંચાયત ના સભ્યો મયુર પ્રભુભાઈ બાવરાવા મેહુલ શિવલાલ લીખિયાં હર્ષદ વજાભાઈ ભુભરીયા દ્વારા કરેલ કાર્યક્ર્મ ને સફળ બનાવવા સાવન ધનજી ભાઈ બાવરવા મનસુખ બચું ભાઈ રાજપરા એ જહેમત ઉઠાવી હતી સમગ્ર ગામ લોકોએ હાજરી આપેલ હતી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...