મોરબી: મોરબીમાં સ્વાદના શોખીનો માટે ખુશખબર “Dabellie brand” આવતીકાલે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ખાસ પ્રકારનું ડીસ્કાઉન્ટ આપી રહ્યા છે જેમાં દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ૫૦% નું ભારેખમ અધધધ ડીસકાઉન્ટ આપી રહ્યા છે. જેમાં એક દાબેલી પર બાય વન ગેટ વન ફ્રી આપવામાં આવશે. તેમજ એક કસ્ટમર ને ૨૦ દાબેલી જ આપવામાં આવશે. અને ઓડર ઝોમેટો પરથી ઓનલાઇન કરવાનો રહેશે.
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે મોટી ખુશખબર આવી છે કે જેમાં કચ્છના જાણીતા જીજ્ઞા કેટરર્સ અને શ્રીરામ ફૂડ દ્વારા આવતીકાલે દશેરાના દિવસે દાબેલીમા ખાસ પ્રકારનું ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેમાં મોરબી વાસીઓને મજા કરાવી દેશે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર મળશે 50 % ડિસ્કાઉન્ટ
મોરબીવાસીઓ માટે દાબેલીની પ્રખ્યાત બ્રાન્ડ ‘Dabellie’ હવે ગ્રાઉન્ડ ફ્લોર -૨, ગીંતાજલી પ્લાઝા, સુપર માર્કેટની સામે શનાળા રોડ મોરબી ખાતે કાર્યરત છે જ્યાં 8 પ્રકારની દાબેલી જેમાં સ્પેશિયલ દાબેલી, બટર દાબેલી, ચીઝ બટર દાબેલી, ગાર્લિક દાબેલી, ચીઝ ગાર્લિક દાબેલી, મીની દાબેલી, કચ્છી કડક અને ચીઝ કડક મળશે. અહીં તમામ વાનગી શુદ્ધ સીંગતેલ અને અમુલ ચીઝ – બટર દ્વારા બનાવવામાં આવે છે તેમજ દાબેલીનો માવો દિવસમાં 3 વાર ફ્રેશ બનાવવામાં આવે છે.
‘Dabellie’ ની દાબેલી માટે એડવાન્સ બુકીંગ પણ આવકાર્ય છે જેથી શુભ લગ્ન પ્રસંગે પણ મોરબીવાસીઓ ઓર્ડર આપી શકે છે. તો મોરબીની સ્વાદપ્રિય જનતાને “Dabellie brand ” દ્વારા આવતીકાલે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ૫૦% જેટલું ભારેખમ ડીસકાઉન્ટ આપવામાં આવશે છે તેનો અવશ્ય ઓફર સાથે સ્વાદનો ચટાકો માણો. તેમજ એક કસ્ટમરને ૨૦ જ દાબેલી આપવામાં આવશે તેની નોંધ લેવી. તેમજ ઓડર તમારે ઝોમેટો પરથી ઓનલાઇન કરવાનો રહેશે. તેમજ વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નં -8238882318.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...