મોરબી: મોરબીમાં સ્વાદના શોખીનો માટે ખુશખબર “Dabellie brand” આવતીકાલે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ખાસ પ્રકારનું ડીસ્કાઉન્ટ આપી રહ્યા છે જેમાં દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ૫૦% નું ભારેખમ અધધધ ડીસકાઉન્ટ આપી રહ્યા છે. જેમાં એક દાબેલી પર બાય વન ગેટ વન ફ્રી આપવામાં આવશે. તેમજ એક કસ્ટમર ને ૨૦ દાબેલી જ આપવામાં આવશે. અને ઓડર ઝોમેટો પરથી ઓનલાઇન કરવાનો રહેશે.
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે મોટી ખુશખબર આવી છે કે જેમાં કચ્છના જાણીતા જીજ્ઞા કેટરર્સ અને શ્રીરામ ફૂડ દ્વારા આવતીકાલે દશેરાના દિવસે દાબેલીમા ખાસ પ્રકારનું ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેમાં મોરબી વાસીઓને મજા કરાવી દેશે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર મળશે 50 % ડિસ્કાઉન્ટ
મોરબીવાસીઓ માટે દાબેલીની પ્રખ્યાત બ્રાન્ડ ‘Dabellie’ હવે ગ્રાઉન્ડ ફ્લોર -૨, ગીંતાજલી પ્લાઝા, સુપર માર્કેટની સામે શનાળા રોડ મોરબી ખાતે કાર્યરત છે જ્યાં 8 પ્રકારની દાબેલી જેમાં સ્પેશિયલ દાબેલી, બટર દાબેલી, ચીઝ બટર દાબેલી, ગાર્લિક દાબેલી, ચીઝ ગાર્લિક દાબેલી, મીની દાબેલી, કચ્છી કડક અને ચીઝ કડક મળશે. અહીં તમામ વાનગી શુદ્ધ સીંગતેલ અને અમુલ ચીઝ – બટર દ્વારા બનાવવામાં આવે છે તેમજ દાબેલીનો માવો દિવસમાં 3 વાર ફ્રેશ બનાવવામાં આવે છે.
‘Dabellie’ ની દાબેલી માટે એડવાન્સ બુકીંગ પણ આવકાર્ય છે જેથી શુભ લગ્ન પ્રસંગે પણ મોરબીવાસીઓ ઓર્ડર આપી શકે છે. તો મોરબીની સ્વાદપ્રિય જનતાને “Dabellie brand ” દ્વારા આવતીકાલે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ૫૦% જેટલું ભારેખમ ડીસકાઉન્ટ આપવામાં આવશે છે તેનો અવશ્ય ઓફર સાથે સ્વાદનો ચટાકો માણો. તેમજ એક કસ્ટમરને ૨૦ જ દાબેલી આપવામાં આવશે તેની નોંધ લેવી. તેમજ ઓડર તમારે ઝોમેટો પરથી ઓનલાઇન કરવાનો રહેશે. તેમજ વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નં -8238882318.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...