મોરબી: મોરબીમાં સ્વાદના શોખીનો માટે ખુશખબર “Dabellie brand” આવતીકાલે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ખાસ પ્રકારનું ડીસ્કાઉન્ટ આપી રહ્યા છે જેમાં દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ૫૦% નું ભારેખમ અધધધ ડીસકાઉન્ટ આપી રહ્યા છે. જેમાં એક દાબેલી પર બાય વન ગેટ વન ફ્રી આપવામાં આવશે. તેમજ એક કસ્ટમર ને ૨૦ દાબેલી જ આપવામાં આવશે. અને ઓડર ઝોમેટો પરથી ઓનલાઇન કરવાનો રહેશે.
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે મોટી ખુશખબર આવી છે કે જેમાં કચ્છના જાણીતા જીજ્ઞા કેટરર્સ અને શ્રીરામ ફૂડ દ્વારા આવતીકાલે દશેરાના દિવસે દાબેલીમા ખાસ પ્રકારનું ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેમાં મોરબી વાસીઓને મજા કરાવી દેશે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર મળશે 50 % ડિસ્કાઉન્ટ
મોરબીવાસીઓ માટે દાબેલીની પ્રખ્યાત બ્રાન્ડ ‘Dabellie’ હવે ગ્રાઉન્ડ ફ્લોર -૨, ગીંતાજલી પ્લાઝા, સુપર માર્કેટની સામે શનાળા રોડ મોરબી ખાતે કાર્યરત છે જ્યાં 8 પ્રકારની દાબેલી જેમાં સ્પેશિયલ દાબેલી, બટર દાબેલી, ચીઝ બટર દાબેલી, ગાર્લિક દાબેલી, ચીઝ ગાર્લિક દાબેલી, મીની દાબેલી, કચ્છી કડક અને ચીઝ કડક મળશે. અહીં તમામ વાનગી શુદ્ધ સીંગતેલ અને અમુલ ચીઝ – બટર દ્વારા બનાવવામાં આવે છે તેમજ દાબેલીનો માવો દિવસમાં 3 વાર ફ્રેશ બનાવવામાં આવે છે.
‘Dabellie’ ની દાબેલી માટે એડવાન્સ બુકીંગ પણ આવકાર્ય છે જેથી શુભ લગ્ન પ્રસંગે પણ મોરબીવાસીઓ ઓર્ડર આપી શકે છે. તો મોરબીની સ્વાદપ્રિય જનતાને “Dabellie brand ” દ્વારા આવતીકાલે દશેરાના દિવસે સ્પેસીયલ દાબેલી પર ૫૦% જેટલું ભારેખમ ડીસકાઉન્ટ આપવામાં આવશે છે તેનો અવશ્ય ઓફર સાથે સ્વાદનો ચટાકો માણો. તેમજ એક કસ્ટમરને ૨૦ જ દાબેલી આપવામાં આવશે તેની નોંધ લેવી. તેમજ ઓડર તમારે ઝોમેટો પરથી ઓનલાઇન કરવાનો રહેશે. તેમજ વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નં -8238882318.
કાંતિલાલ અમૃતિયાનાં સમર્થકો ગાડીઓનાં કાફલા સાથે ગાંધીનગર પોહચે તે પહેલાં જ ભાજપના પ્રવક્તા એ કાંતિલાલ અમૃતિયા નાં રાજીનામા ની વાતો થીં છેડો ફાડ્યો હવે કાંતિલાલ અમૃતિયા ની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ!
મોરબીની પ્રજા જાગૃતિ બની અને રોડ પર આવી કાંતિભાઈ નો અને ભાજપનો વિરોધ કરી રહી છે ત્યારે...
માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી વિદેશી દારૂની ૯૬ બોટલ કિં રૂ. ૬૩,૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના...
મોરબી શહેરમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે. મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામા મોરબી જીલ્લા પોલીસ ક્યાંક નિષ્ફળ નીવડી છે. જેના કારણે વ્યાજખોરો માથુ ઉચકી રહ્યા છે અને મનફાવે તેને ધમકીઓ આપી મારકુટ કરી રહ્યા છે ત્યારે મોરબીમાં રહેતા એક વેપારી યુવકે ચાર પાંચ મહિના પહેલા બાજુમાં આવેલ દુકાવાળા જીગાભાઈ સાથે...