મોરબીના લાલપર ગામે આજે પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
વધુ જુઓ
વાંકાનેર: અસમાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા
વાંકાનેર: લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને અસમાજિક પ્રવૃતિમાં સંડોવાયેલ બે ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પાસા તળે ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લાની જેલ હવાલે કરાયા.
આગામી સમયમાં લોકસભા ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય જે ચુંટણી શાંતીપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાય અને આદર્શ આચારસહિતાનો અમલ થાય તે હેતુથી મોરબી જીલ્લામાં અસમાજિક ત્તત્વો ઉપર અટકાયતી પગલા લેવા...
મોરબીમાં આગામી 12 મેં રવિવારથી ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ SSY શિબિરનો પ્રારંભ
મોરબીના સંસ્કાર ઇમેજિંગ જી.આઈ.ડી.સી.ના સભાખંડમાં યોજાનાર શિબિર માટે રજીસ્ટ્રેશન શરૂ
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે અને હમણાં હમણાં ઘણા નાના બાળકો, યુવાનો...
મોરબીમાં મચ્છો માતાજીનો શતચંડી યજ્ઞ યોજાશે
મોરબી : મોરબી કોઠાવાળી આઈ મચ્છો માતાજીના સાનિધ્યમાં મચ્છુ માં બાળ મંડળ મોરબી દ્વારા તા. 2થી 4મેં સુધી મચ્છુ માતાના મંદિર મોરબી ખાતે ત્રિદિવસીય શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સમસ્ત ભરવાડ સમાજમાં આ ધાર્મિક ઉત્સવને લઈને ભારે હરખની લાગણી છવાઈ ગઈ છે.
મોરબીમાં મચ્છુ માં બાળ મંડળ...