આજરોજ ગુજરાત ના પનોતા પુત્ર ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ હેઠળ અને પ્રદેશ ના મહીલા મોરચા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ના મીતાણા ગામે મીલેટસ ના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ
જે કાર્યક્રમની અંદર મીલેટસ શુ છે કેટલા પ્રકારના મીલેટસ હોય કેવા પ્રકાર ના મીલેટસ ખાવા જોઈએ અને કયા પ્રકાર ના મીલેટસ નો ખાવા જોઈએ કયા પ્રકાર ના મીલેટસ ખાવાથી શરીરમાં શું શું ફાયદા થાય છે અને કયા પ્રકાર ના મીલેટસ ખાવાથી શરીર મા શુ શુ બીમારી થઈ શકે એ વિશે જાણકારી આપેલ
આ તકે ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન અરવિંદભાઈ કૈલા,મહામંત્રી જયશ્રીબેન સીનોજીયા,કોષાધ્યક્ષ જયાબેન જારીયા,મંત્રી શોનલબેન બારીયા,મંત્રી રંજનબેન મેરા સહિતના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...