માળીયા મીયાણ તાલુકા ના જાજાસર ગામ પ્રાથમિક શાળા માં બાળસંસદની ચૂંટણી યોજાઈ હતી
માળિયા મિયાણાના જાજાસર સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બાળ વયની ચૂંટણી મતદાન નેતૃત્વ, સામાજિક મૂલ્યો, અને જવાબદારી વિશે જાગૃત થાય તેવા હેતુથી બાળસંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ ચૂંટણી અંગે શાળા દ્વારા પ્રથમ જાહેર નામ ઉપાડવામાં આવ્યું હતું જે મુજબ ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી ત્યારબાદ તાલુકા પંચાયતની ચૂંટણીની માફક મોકપોલ કરવામાં આવ્યું હતું અને ઇવીએમ મશીનનો ઉપયોગ કરીને ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં શાળાના 200 વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસરની ભૂમિકા ભજવી હતી અને ત્યાર બાદ શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ દ્વારા મત ગણતરી કરતા બાળા ખુશીબેન વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા,ચૂંટણીની સમગ્ર કામગીરી શાળાના શિક્ષક દિનેશભાઈ કાનગડ, રાજેશભાઈ રાઠોડ જૈમીનીબેન સોલંકી, એ માર્ગદર્શન પાડ્યુ હતું આવ્યું હતુ
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...