મોરબી નિવાસી ધરમશીભાઈ પોપટભાઈ શેરસીયાનું અવસાન

મોરબી નિવાસી નિવાસી ધરમશીભાઈ પોપટભાઈ શેરસીયા તે શામજીભાઈ, હરીભાઈ,ધીરુભાઈ,છગનભાઈ નાં ભાઈ અને ધવલભાઈ નાં પિતાનું તા. 4ને ગુરુવાર નાં રોજ અવસાન થયું છે.

જેમનું સદગતનું બેસણું તા. 6ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન અમૂલ્યમ-4 પેલેસ,ગજેન્દ્ર પાર્ક કામધેનુ પાર્ટી પ્લોટ સામે , મોરબી ખાતે રાખ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img