મોરબી ( પ્રમોશનલ આર્ટીકલ); સ્વાદના રસિયાઓ માટે મનપસંદ એવા જુગાડી અડ્ડાને આવતીકાલે ગુરુવારે ૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ અવસર ઉપર મોરબીવાસીઓ માટે બાય વન વડાપાઉ સાથે ગેટ વન જમ્બો વડાપાઉ ફ્રીની ખાસ ઓફર રાખવામાં આવી છે. તો આ ઓફરનો લાભ લેવા જરૂરથી પધારો.
જુગાડી અડ્ડા’ તે મુંબઈની ખ્યાતનામ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી છે. અહીં બર્ગર, મેગી, સેન્ડવીચ, ફ્રાયસ સહિતની આઇટમો મળે છે. જુગાડી અડ્ડાને ચાર વર્ષ પૂર્ણ થતાં હોય જેથી આવતીકાલે તા.5ને ગુરૂવારના રોજ એક દિવસ માટે ખાસ ઓફર રાખવામાં આવી છે. જેમાં તમામ જાતના બાય વન વડાપાઉ સાથે ગેટ વન જમ્બો વડાપાઉ ફ્રી મળશે. તો પરિવાર કે મિત્રોની સંગાથે અહીં ઓફર્સ સાથે સ્વાદનો ચટાકો માણવા પહોંચી જાવ.
મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન, તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તેમજ ગાયત્રી કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ ૦૩/૦૯/૨૦૨૫ ને બુધવારના રોજ સાંજના ૦૪:૦૦ થી ૦૭:૦૦ કલાકે સંસ્કાર બ્લડ બેન્ક શનાળા રોડ નવા બસ સ્ટોપ પાસે, જીઆઇડીસી મોરબી ખાતે " આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નિઃશુલ્ક...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ભારત ભરની 5 લાખ શાળાઓની સાથે સાથે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ કરવામાં આવેલ છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને એ માટે સંકલ્પ લેવામાં આવ્યો.
આ સંકલ્પ માત્ર શબ્દો પૂરતો...
મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે કેરાળા હરીપર નદીના પટમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જે ખનીજ ચોરી બંધ કરવા કેરાળા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામમા ખનીજ માફિયાઓ દ્વારા કેરાળા હરીપર...