મોરબી ( પ્રમોશનલ આર્ટીકલ); સ્વાદના રસિયાઓ માટે મનપસંદ એવા જુગાડી અડ્ડાને આવતીકાલે ગુરુવારે ૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ અવસર ઉપર મોરબીવાસીઓ માટે બાય વન વડાપાઉ સાથે ગેટ વન જમ્બો વડાપાઉ ફ્રીની ખાસ ઓફર રાખવામાં આવી છે. તો આ ઓફરનો લાભ લેવા જરૂરથી પધારો.
જુગાડી અડ્ડા’ તે મુંબઈની ખ્યાતનામ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી છે. અહીં બર્ગર, મેગી, સેન્ડવીચ, ફ્રાયસ સહિતની આઇટમો મળે છે. જુગાડી અડ્ડાને ચાર વર્ષ પૂર્ણ થતાં હોય જેથી આવતીકાલે તા.5ને ગુરૂવારના રોજ એક દિવસ માટે ખાસ ઓફર રાખવામાં આવી છે. જેમાં તમામ જાતના બાય વન વડાપાઉ સાથે ગેટ વન જમ્બો વડાપાઉ ફ્રી મળશે. તો પરિવાર કે મિત્રોની સંગાથે અહીં ઓફર્સ સાથે સ્વાદનો ચટાકો માણવા પહોંચી જાવ.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...