મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી દ્વારા તેમના પતિ સ્વ. જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન તા.૨૨/૦૭/૨૦૨૫ ના સવારે ૯ થી ૧૧ દરમિયાન ઉગમેશ્વર મહાદેવ મંદિર પરિસર, જુની પીપળી ગામે થયું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ લોકોને લાભ લેવા પ્રમુખ દ્વારા અનુરોધ કરાયો છે.
