Tuesday, September 23, 2025

ટંકારાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણ નું દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણનુ આજે તારીખ -૨૩-૦૯-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તારીખ ૨૫-૦૯-૨૦૨૫ નેં ગુરૂવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી કડવા પટેલ સમાજવાડી જબલપુર મુકામે રાખેલ છે.

નોંધ:- “લૌકિક પ્રથા બંધ રાખેલ છે”

                     લી…

રમેશભાઈ જીવરાજભાઈ પાણ, હસમુખભાઈ જીવરાજભાઈ પાણ, બિપીનભાઈ પ્રાગજીભાઈ પાણ, જલ્પેશભાઈ પ્રાગજીભાઈ પાણ મો:- ૮૯૮૦૦૦૦૨૦૬ / ૮૯૦૫૦૨૦૨૦૬.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર