Wednesday, October 15, 2025

મૂળ મોરબીના વતની અને હાલ રાજકોટ નીવાસી ભરતભાઈ દલપતભાઈ નિમાવતનુ દુઃખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મૂળ મોરબીના વતની અને હાલ રાજકોટ નિવાસી ભરતભાઈ દલપતરામ નિમાવત (મૂ્.મોરબી) તેઓ નિલેશભાઈ નિમાવત તથા જીજ્ઞાબેન નિમાવતના પિતાશ્રી, મીહીરભાઈના દાદા કનૈયાલાલભાઈ, કિશોરભાઈ, વિજયભાઈના મોટાભાઈ જતીનભાઈ, મેહુલભાઈ, દેવાંગભાઈ ભાઈજીનું તા. ૨૮/૦૯/ ૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તા.૨૯/૦૯ સોમવાર ના રોજ બપોરે ૦૩ થી ૦પ વાગ્યા સુધીના રોજ તેમના રણછોડદાસબાપુ આશ્રમ પાર્કિંગ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

                      લી.

નિલેશભાઈ નિમાવત મો.૯૨૬૫૯ ૬૬૦૬૧, મો.૭૦૧૬૦ ૮૮૦૨૪

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર