Tuesday, November 11, 2025

મોરબી નીવાસી મુકુન્દરાય ગોપાલદાસ નિમાવતનું દુખદ અવસાન; સાંજે સ્મશાન યાત્રા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે ૭ કલાકે નિવાસસ્થાન, નાની બજાર દરબાર ગઢ મેઈન રોડ મોરબી ખાતેથી નીકળશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર