મોટી સંખ્યામાં જીલ્લાભરમાં થી આમ આદમી પાર્ટીનાં હોદ્દેદારો અને કાર્યકરો વિજય તિરંગા યાત્રામાં જોડાયા હતા.
મોરબી : અહીં આમ આદમી પાર્ટી દ્વારા વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જે શહેરના મુખ્ય માર્ગો પર ભારતના તિરંગા અને ડી.જે.ના તાલ સાથે યોજાઈ હતી.પંજાબમાં આમ આદમી પાર્ટી ની ભવ્ય જીત બાદ મોરબી ખાતે ખાતે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી.
જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવ ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રવિણભાઈ રામ પાર્ટીના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.આ તકે ગુજરાતમાં પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતીથી જિતાડવા કર્યું હતું મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા
આ તકે દિલ્હીના ધારાસભ્યશ્રી નરેશ યાદવ એ જણાવ્યું કે ગુજરાતમાં આપ આવશે તો દિલ્હીની જેમ લોકોના ટેક્સના પૈસા તેમને સ્વાસ્થ્ય શિક્ષા સુવિધા રૂપે પરત આપીશું આ યાત્રા શહેરના ઉમિયા સર્કલ થી શરૂ થઈ મુખ્ય માર્ગો પર ફરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...