ઘરધણી હોળી કરવા દેશમાં ગયા પાછળથી તસ્કરોનો હાથફેરો કરી ગયા,હળવદના સુનિલનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રાત્રિના સમયે તસ્કરોએ મેન દરવાજાનું તાળુ તોડી ધરમાં હાથ ફેરો કર્યો ગયા,તસ્કરોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા,

હળવદના સુનિલનગર વિસ્તારમાં રહેતા અને કટલેરીના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીનો પરિવાર વતન ગયો હોય આ દરમિયાન ગત રાત્રે અજાણ્યાં ઈસમોએ વેપારીના મકાનને નિશાન બનાવ્યું હતું. તાળું તોડી ત્રાટકેલા ઈસમો કેટલો મુદામાલ ઉસેડી ગયા તે અંગે સતાવાર રીતે જાહેર થવા પામ્યું નથી.





