વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરિવાર દ્વારા હનુમાનજી મંદિર નો જીર્ણોધ્ધાર મહોત્સવ ઉજવાશે

વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરિવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજી મંદિર ના જીર્ણોધ્ધાર મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે


આ પ્રસંગે ધ્વજારોહણ હોમ હવન અને શોભાયાત્રા તેમજ ભજન કિર્તન સંતવાણી સહિતના અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે

 

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img