મોરબી: તા.૭ ઓક્ટોબરે રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ ‘૨૨ (નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ‘૨૨ ) “દુનિયા એક રંગમંચ છે. કલાકાર બનતાં નથી, જન્મે છે.” નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
“ગુજકોસ્ટ ગાંધીનગર ” પ્રેરિત “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી આયોજીત “રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ-૨૨ ( નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-૨૨) કે જેમાં મુખ્ય વિષય “માનવ જાતનાં લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” પેટા વિષય:-(૧) રસી ની વાર્તા (૨) રોગચાળો,સામાજીક અને વૈજ્ઞાનિક મુદ્દાઓ (૩) જીવનની ગુણવત્તા સુધારવા માટે ટેકનોલોજી ઈનોવેશન (૪) મૂળભૂત વિજ્ઞાન અને સતત્ વિકાસ- વિષય ઉપર નાટ્ય મહોત્સવનું આયોજન કરેલ જેમાં મોરબી જીલ્લાની વિવિધ સ્કૂલોએ ભાગ લીધો હતો .
આ નાટ્ય મહોત્સવમાં શ્રી નવ જ્યોત & સરદાર પટેલ વિદ્યાલય ટંકારાની ટીમો જીલ્લાકક્ષાએ વિજેતા થયા છે તેઓની વિજેતા ટીમ હવે રાજ્યકક્ષાએ ભાગ લેવા ગાંધીનગર જશે. તેમજ જીલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ બધી જ સ્કૂલનાં આચાર્ય સંચાલક, શિક્ષકમિત્રો તથા વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...