- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

સરકારે રીક્ષા ચાલકો ને રાહત આપવા તાત્કાલિક CNG ગેસ નાં ભાવો ઘટાડવા જોઇએ:રમેશભાઈ રબારી

આજ દેશ અને ગુજરાત માં તમામ પ્રકાર ની મોઘવારી થી પ્રજા પરેશાન છે ત્યારે સરકારે લોકો ને મૂર્ખ બનવા માટે પ્રેટોલ ડીઝલ નો નજીવો...

મોરબીમાં ગેરકાયદેસર ખનન અટકાવવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

મોરબીના ધરમપુર અને ટીંબડી ગામની સીમમાં મોટા પ્રમાણમાં ખનીજની ગેરકાયદેસર ચોરી થઈ રહી છે અને આ ખનીજને જમીનમાંથી કાઢવા માટે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે...

સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન્હાય રાજપર કું ગામનું ગૉરવ

"જો પાની સે નાહે વો લીબાઝ બદલતા ઔર જો પસીને સે નાહે વો ઈતિહાસ બદલતા હે" મોરબી જિલ્લાના રાજપર (કુંતાસી) ગામે એક યુવાને "જો પાની...

મોરબીમાં રામા મંડળ જોવા ગયેલા પુર્વ પ્રેમીને યુવતીનાં પરીવારે ઢીબી નાખ્યો

ફિલ્મી સ્ટોરી માં પ્રેમ માં પાગલ યુવક પ્રેમીકા ની એક ઝલક પામવા કોઈ ને કોઈ બહાને તેમના ઘર પાસે આંટાફેરા કરતો જોવા મળે છે...

મોરબી : ધનવિદ્યાબેન અનિલકુમાર ભટ્ટ નું દુઃખદ અવસાન

મોરબી : ધનવિદ્યાબેન અનિલકુમાર ભટ્ટ (ઉ.વ.74)તે અનિલકુમાર નવલશંકર ભટ્ટના પત્ની, કાંતિલાલ હરિશંકર શુક્લ (ગાંધીધામ)ના પુત્રી, મમતાબેન અને નિરાલીબેનના માતા, તેમજ ભાવિનભાઈ રાવલ (ટંકારા) તથા...

દીકરીના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની અનોખી ઉજવણી કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓ ભેટમાં આપી ભરપેટ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું મોરબી : મોરબીમાં દરેક પર્વ અને માનવીય જીવનના પ્રસંગોની લોક ઉપયોગી કાર્યો કરીને...

મોરબી : ભરતવન ફાર્મ નજીક ટ્રકે બાઈક પર સવાર ને હડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ

મોરબીના ભરતનગર ગામ નજીક ધ્રુવભાઇ રમેશભાઈ રંગપડીયા યુવક તેના બાઈક પર સવાર હતો તે દરમિયાન પુર ઝડપે આવેલ ટ્રકે એકાએક અચાનક વળાંક લેતા સામે...

ટંકારના નસીતપર ગામે સરકારી ખરાબાની જગ્યામાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

ટંકારા તાલુકાના નસીતપર ગામે સરકારી ખરાબાની જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી આ રેડ મા ચાર...

મોરબી ઉમિયા માનવ મંદિરના લાભાર્થે જ્ઞાન,દાન અને સન્માનની સરવાણી સમાન સંસાર રામાયણ કથામાં ચોથી જાગીર એવા પત્રકારોનું પૂજ્ય સતશ્રીના વરદ્દ હસ્તે ખેસ પહેરાવી સન્માન...

તા.21 મેં થી 31 મેં 2022 દરમ્યાન રાત્રે 8.30 થી 11.30 વાગ્યા સુધી રામેશ્વર ફાર્મ રવાપર-ઘુંનડા રોડ ખાતે સતશ્રીની કથાનું દિવ્ય અને ભવ્ય આયોજન ...

મોરબી : ગોદાવરીબેન થોભણભાઈ આદ્રોજા નું દુઃખદ અવસાન

મોરબી: મૂળ ચાચાવદરડા હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન થોભણભાઇ આદ્રોજા (ઉં. વ. 92) તે કંચનબેન હરિભાઈ અઘારાના માતૃશ્રી, હરિભાઈ અઘારાના સાસુ અને રિતેશભાઇ હરિભાઈ અઘારાના...

તાજા સમાચાર

- Advertisement -spot_img