- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

SRD, GRD અને TRB જવાનોના માસીક વેતન વધારવા ગૃહમંત્રીને રજૂઆત

મોરબી : રાજ્યના SRD, GRD અને TRB જવાનોના માસીક વેતન વધારવા અંગે મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઈ વી.દવે, અશોક ખરચરીયા, જગદીશભાઈ જી. બાંભણીયા, મુસાભાઈ બ્લોચ...

મામલતદારને રજૂઆત સફેદ રેતીના કાળા કારોબારને ડામવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સફેદ રેતી હેરાફેરી થતી હોય અને ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય ત્યારે માળીયા ના ઘાટીલા થી ખાખરેચી ના રોડ...

મોરબીના શનાળા ચોકડી પાસે નવ તોલાનાં સોના હારની ચીલ ઝડપ

મોરબી : મોરબીમાં ચોર લૂંટારાઓને જાણે પોલીસનો ભય ન હોય તેમ બેખોફ બન્યા છે ધોળા દિવસે મોટરસાયકલ પર આવી ગળામાં પહેરેલો સોના નો ચેન ઝુંટવી...

મોરબીના રવિરાજ ચોકડી નજીક યુવાન દારૂની બોટલ સાથે ઝડપાયો

મોરબીના રવિરાજ ચોકડી નજીક યુવાન દારૂની બોટલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના...

હળવદની મહર્ષિ ગુરુકુલ ખાતે છ દિવસીય સમર કેમ્પનું આયોજન કરાયું

હળવદ : હળવદમાં શૈક્ષણિક ક્ષેત્રે ખ્યાતનામ મહર્ષિ ગુરુકુલમાં પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે છ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મહર્ષિ ગુરુકુલ...

જર્મનીની સંસ્થાઓ દ્વારા આયોજીત ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં ડો. જયંતીભાઈ ભાડેશિયાની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ

મોરબી : જર્મનીના ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયન ડાયસ્પોરા (FOID) ના સ્થાપક ડો. ઈ. ગૌતમ સાગરના નેતૃત્વ હેઠળ FOID, કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા હેમ્બર્ગ અને જર્મનીથી...

મોરબી જિલ્લામાં એક લાખ બાર હજારના ઇનામો સહિત જૂડોમાં મેડલ સાથે અવ્વલ નંબરે હળવદની તક્ષશિલા વિદ્યાલય

જિલ્લાના કુલ ૮૬ મેડલમાથી ૧૩ ગોલ્ડ સહિત ૪૧ મેડલ મેળવી મોરબી જિલ્લામાં પ્રથમ નંબરે  તાજેતરમાં ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની જૂડો રમતની સ્પર્ધા યોજાઈ...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી રવિવાર તા. ૮ ના રોજ સ્ત્રીરોગ ના નિષ્ણાંત તબિબ ડો. કૃષ્ણ ચગ દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે

કેમ્પ ના લાભાર્થી દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવામાં આવશે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી રવિવાર તા.૮-૫-૨૦૨૨ ના...

ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રુપ દ્વારા પટેલ સમાજ વાડી માટે રૂ ૧,૧૧,૧૧૧ રકમ આપવાની જાહેરાત

પાટીદાર સમાજની સંસ્થાઓ ની વાત જ ન્યારી હોય છે હર હંમેશ સમાજને કોઈ ને કોઈ રૂપે મદદરૂપ થતી જ હોય છે ત્યારે મોરબીમાં નવરાત્રીનું...

ટંકારામાં લઉવા પટેલ સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો

હિન્દુ ધર્મમાં અખાત્રીજ નું એક આગવું મહત્ત્વ છે આ દિવસે વણજોયું મુર્હૂત હોય યોગ ગ્રહ નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી આથીજ અખાત્રીજના પાવન...

તાજા સમાચાર

- Advertisement -spot_img