- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

સુરતમાં બનેલી લોકશાહીના ચીર હરણની ઘટનાનો મોરબીમાં પણ વિરોધ

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળે જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય દ્વારા પ્રજા હિત લક્ષી...

મોરબીનું એકમાત્ર રાહતદરે કર્તવ્ય પેટ ક્લિનિકનું ઉદ્દઘાટન કરાયું

મોરબી શહેરમાં અબોલ પશુઓ પ્રત્યે કરુણા દાખવી 4 વર્ષથી કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના ઉમિયા સર્કલ શનાળા રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પલેક્ષ દુકાન...

મહેન્દ્ર નગર માં સ્વઃ અશ્વિનભાઈ બોપલીયાની પુણ્યતિથિ નિમિત્તે સંત્સંગ સંધ્યા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

રક્તદાતાઓ નેં ખોખરા હનુમાનજી ની પ્રતિમા ભેંટ આપવામાં આવશે મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ ના માજી સરપંચ સ્વ: અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિતે...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતિ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૮ કેમ્પ મા કુલ ૩૦૮૧ લોકોએ લાભ...

પર્યાવરણ પરિવાર દ્વારા ગુજરાત સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વુક્ષો એટલે છાયા અને શીતળતા સૌન્દર્ય અને સમૃદ્ધિ સંપતિ અને અને પરિતૃપ્તિ કુદરતી ચક્ર નાં સમતોલપણા માં દરેક જીવ સમુહ એક મહત્વપૂર્ણ કડી છે...

હળવદનાં સામંતસર તળાવમાં ડૂબી જવાથી તરૂણ નું મોત

હળવદ : શાળા નું વેકેશન હોય મિત્રો સાથે તળાવ માં નાવા ગયેલા બાર વર્ષ નો બાળક રમતાં રમતાં પાણી માં દડો લેવા જતા પાણી...

માળિયા તાલુકા ના મોટી બરાર ગામે ભારે પવન ફુકાતા લિમડા નું વૃક્ષ ધરાશયી થયુ

માળિયા તાલુકાના મોટી બરાર ગામમાં ભારે પવન ફૂંકાતા એક મહાકાય વૃક્ષ કડાકા ભેર ધરાશાયી થયું હતું મંદિર પર વૃક્ષ પડ્યું હતું જોકે સદનસીબે કોઈ...

મોરબીમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ટીફીન બેઠક યોજાઇ

મોરબી : ગુજરાત રાજ્ય ની સ્થાપના તા.1લી મેં 1960ના રોજ રવિ શંકર મહારાજ ના હસ્તે થઇ હતી ગુજરાત ની આજ એક આગવી અસ્મિતા છે...

મોરબીના આલાપ પાર્કમાં પંતજલી યોગપીઠ દ્વારા ચાલતા યોગને પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ

મોરબી અનેક અવનવી પ્રવૃત્તિઓ દ્વારા ખુબજ જાણીતું છે, મોરબીમાં અનેક સેવાકીય પ્રકલ્પો,માનવ ઉત્થાનના સત્કાર્યો થઈ રહ્યા છે ત્યારે મોરબીમાં બાબા રામદેવ પતંજલિ યોગ વિદ્યાપીઠના...

કન્ટેનર પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતાં આગ લાગી કારમાં બેઠેલા બે લોકો નાં મોત

માળીયા નેશનલ હાઇવે પર પંચવટી ગામના પાટિયા પાસે શનિવારે મોડી સાંજે રાજકોટ થી કચ્છ જિલ્લા તરફ જતી એક ઇકો કાર કન્ટેનરન પાછળ ધડાકાભેર અથડાઈ...

તાજા સમાચાર

- Advertisement -spot_img