- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

ધ્રુવનગર ગામની સીમમાં પરિણીતા દવા પી લેતા સારવારમાં

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી બનાવની મળતી વિગતો મુજબ ધ્રુવનગર ગામની સીમમાં વાડીએ...

મોરબી માંથી ત્રણ વાહનો ચોરાયા વાહન ચોર ગેંગ થઈ સક્રિય

મોરબી : મોરબી શહેરમાં બાઈક ચોરી નાં બનાવો માં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો હોય બાઇક ચોરો પાછાં સક્રિય થયા હોય તેવું સામે આવ્યું છે...

મોરબીનાં નાનીવાવડી ગામે દેશી પિસ્તોલ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના નાની વાવડી ગામમાંથી પોલીસે હાથ બનાવટની ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક ઈસમને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં...

ગુજરાત માલધારી મહા પંચાયત આંદોલન સમિતિ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાશે

તાજેતર માં ગુજરાત ની ભાજપ સરકારે માલધારી સમાજ અને પશુધન અને ગાય માતા વિરુધ વિધાન સભા માં કાળો કાયદો પસાર કરી માલધારી સમાજ અને...

મોરબીના આંબેડકર ચોકમાં હનુમાન ચાલીસા પાઠ તથા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીના આંબેડકર ચોકમાં સંત રોહિદાસ ઉપવસ્તીમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવ નિમિતે હનુમાન ચાલીસા પાઠ તથા ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. ...

મોરબીમાં માલધારી સમાજ માટે માલધારી વસાહતની જગ્યા ફાળવવાની માંગ

વડવાળા યુવા સંગઠન મુખ્ય સંયોજક દેવેન રબારીની મુખ્યમંત્રીને રજુઆત મોરબી : રાજયના શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ કાયદો અમલી બનાવવા સરકાર દ્વારા જાહેર કરાયું છે. ત્યારે...

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પશુ-પક્ષી માટે પીવાના પાણીની કુંડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ

આજ રોજ મોરબી ના શનાળા રોડ પર આવેલ સરદારબાગની સામે પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું ...

વિવિધ પ્રશ્નો મામલે મંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લાના પાણી, રસ્તા, નર્મદા કેનાલ સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઇ બેઠકમાં મંત્રીએ જિલ્લાના...

માળીયા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ની ૪ થી વર્ષગાંઠ ની ઉજવણી નિમિતે યોગા સેશન યોજવામાં...

મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.જેમ. કતીરા, ક્યું.એ.એમ.ઓ શ્રી ડો.હાર્દિક રંગપરીયા, માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.ડી.જી બાવરવા ના માર્ગદર્શન હેઠળ આજ...

હળવદ :લંગડેજી હનુમાનજી ની જન્મજયંતી ઉજવાઈ

ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાનજી ની જન્મજયંતિ આ દિવસ આખા દેશમાં લોકો ભક્તિભાવ થી ઉજવે છે હનુમાનજી ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત જ્યારે ભગવાન...

તાજા સમાચાર

- Advertisement -spot_img