- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી: પરહીતકર્મ ગુપ્ર દ્રારા કડકતી ઠંડીમા નાના બાળકોને ચંપલ વિતરણ કરાયા

પરહીતકર્મ ગુપ્ર દ્રારા કડકતી ઠંડીમા નાના બાળકોને ચંપલ વિતરણ કરવામાં આવ્યા હતા. છેલ્લા નવ દિવસ થી ગરમાગરમ શીરો ખવડાવવામા આવ્યો હતો. આજે શનિવારના રોજ...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા આરોગ્ય વર્ધક અને શક્તિ વર્ધક ઉકાળાનું વિતરણ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ જનતા જનાર્દન માટે તેમનુ આરોગ્ય અને શારીરિક તંદુરસ્તી સારી રહે તે માટે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ઉમિયા સર્કલ...

ટંકારામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો

ટંકારામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં...

મોરબીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી શિક્ષણ સાથે સુરક્ષા, પ્રતિભા અને વન ભોજન

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી શૈક્ષણિક, સામાજિક તથા સંસ્કારાત્મક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અંતર્ગત નવયુગ કોલેજ, મોરબીના...

મોરબી આરટીઓ કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતરંગ વિવિધ સ્પર્ધા યોજાઈ

મોરબી આરટીઓ કચેરી દ્વારા "માર્ગ સુરક્ષા,જીવન રક્ષા" સૂત્રને સાર્થક કરતી ચિત્ર, પોસ્ટર, નિબંધ અને કવિઝ સ્પર્ધા યોજાઈ મોરબી:  આરટીઓ કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ...

યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સરકારી હાઈસ્કૂલ ઘૂટુ ખાતે માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

“સ્વચ્છતા સાથે શિક્ષણ, આરોગ્ય સાથે સશક્તિકરણ”ના ઉદ્દેશ્ય સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તારીખ 10/01/2026ના રોજ મોરબી જિલ્લાના ઘૂટુ ગામની સરકારી હાઈસ્કૂલમાં માસિક સ્વચ્છતા જાગૃતિ...

હળવદ: ઘરેથી પૈસા ન આપતા યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદના રાણેકપર રોડ પર સહજાનંદ સોસાયટીમાં રહેતા વિવેકભાઈ માખનસીંગ બઘેલ (ઉ.વ.૨૨) નામના યુવકે ઘરેથી પૈસા માગતા...

મોરબીના સિપાઈવાસમાથી સગીરાનું અપહરણ; અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરીયાદ

મોરબી શહેરમાં અપહરણની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના સિપાઇવાસ માતમચોક અંદરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સગીરાનું અપહરણ કરી લઇ ગયો હોવાની મોરબી...

આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન અપાયું

૩૧ ડિસેમ્બર,૨૦૨૫ ના રોજ એક ૬૦ વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યા, જ્યારે દર્દી ઈમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે તેઓ બેભાન હાલતમાં હતા અને...

મોરબી જલારામ ધામ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે ટેસ્ટફુલ ચટાકેદાર રજવાડી ઉંધિયુ તથા બાસુંદીનુ વિતરણ કરાશે

જલારામ ધામ ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ મોરબી : પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી...

તાજા સમાચાર

- Advertisement -spot_img