- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી જિલ્લાના 32 ગામોની ઉચ્ચ અધિકારીઓએ આકસ્મિક મુલાકત કરી; 87 પ્રશ્નો સામે આવ્યા

ગામડાઓમાં તલાટી કમ મંત્રી સહિતના ગેરહાજર/મોડા આવેલા કર્મચારીઓ વિરૂધ્ધ શિક્ષાત્મક પગલા ભરવા કલેક્ટરની સુચના આ મુલાકાત સંદર્ભે અત્યાર સુધી ગામડાઓના ૧૭૭ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરાયું,...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 3 કીલોથી વધુ પોસડોડાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડ નજીક રહેણાંક મકાનમાંથી નાર્કોટિક્સ માદક પદાર્થ પોસડોડા 3 કિલો 195 ગ્રામ જેની કિંમત રૂ.9,585 ના મુદ્દામાલ સાથે એક ઈસમને...

મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ પરથી ખનીજ ચોરી ઝડપી લેતુ તંત્ર 

મોરબી ખાણ ખનીજ વિભાગને મળેલ ફરીયાદ અને બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ પરથી ખનીજ ચોરી કરવા બાદ...

મોરબીમાં પરિવારથી વિખુટી પડેલ બાળકીનું તેના પરિવાર સાથે પુન:મિલન કરાવાયું

જિલ્લા બાળ સુરક્ષા એકમ- મોરબી સમાજ ઉપયોગી અને નાગરિકોને મદદરૂપ બને તેવી વિવિધ કામગીરીમાં હંમેશા અગ્રેસર રહે છે. ગત તારીખ ૧૨/૧૦/૨૦૨૪ ના રોજ હળવદ...

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને નવેમ્બર- ૨૦૨૪ માસનો જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રકારના કાર્યક્રમોનો ઉદ્દેશ એ રહેલો છે કે...

મોરબીના રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના તમામ ક્ષેત્રોના પ્રમુખ કાર્યકર્તાઓએ સહ પરિવાર “ધ સાબરમતી રિપોર્ટ” ચલચિત્ર નિહાળ્યું

મોરબીના RSS ના તમામ ક્ષેત્રો કાર્યકર્તાઓ માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ શોનું આયોજન થયું મોરબીમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ તેમજ સંઘના...

મોરબીના જેતપર નજીક કારખાનામાં ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

મોરબી તાલુકાના જેતપર ગામ નજીક આવેલ પાવડીયારી પેન્ટાગોન કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કવિતાબેન રાજકુમાર...

માળીયાના ફતેપર ગામના પાટીયા પાસેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

માળીયા (મીં) તાલુકાના ફતેપર ગામના પાટીયા પાસેથી દેશી બનાવટ બંદુક (કટ્ટો) સાથે એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ માળીયા (મીં) પોલીસ...

વ્યાજના વિષચક્રમાં વધુ એક યુવાન ફસાયો:6 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ

મોરબીમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે વ્યાજના ચક્કરમાં પટેલ યુવાનોને ફસાવી હેરાન કરવામાં આવતા હોવાની માંગ સાથે બે દિવસ પહેલા જ પાટીદાર યુવા સંઘ દ્વારા...

ડો.બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિતે મોરબીમાં વિવિધ મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી: ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના મહા પરિનિર્વાણ દિવસ નિમિતે બિલીવ ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, રક્તદાન કેમ્પ તથા આંખના...

તાજા સમાચાર

- Advertisement -spot_img