- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

ટંકારા નજીક પવનચક્કીમા લાગી આગ

ટંકારા તાલુકાના હિરાપર નજીક ગણેશપર જવાના રસ્તે પવનચક્કીમા કોઈ કારણસર લાગી આગ. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકામાં મનફાવે ત્યાં પવનચક્કી ઉભી કરી દેવામાં આવી છે...

મોરબીમા ભાજપ આગેવાની હોટલ માંથી જુગરધામ ઝડપાયું

ટંકારા પોલીસે કમ્ફર્ટ રિસોર્ટ માંથી જુગરધામ ઝડપી લીધું 12 લાખ રોકડ અને બે ફોર્ચ્યુનર કાર મળી 65 લાખનો મુદ્દામાલ જપ્ત,9 જુગરીઓ ઝડપાયા , એક ફરાર વધુમાં...

મોરબીમાં માથામાં દુખાવો તથા ઉલ્ટી થતા વૃદ્ધનું મોત

મોરબી: મોરબી રવાપર રોડ ક્રિષ્ના સ્કુલ વાળી શેરીમાં તુલશીપત્ર-એ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધને માથામાં દુખાવો તથા ઉલ્ટી થવા લાગતા સારવાર ખસેડતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી...

માળીયા (મી) થયેલ માથાકૂટમાં સામસામે ફરીયાદ નોંધાઈ 

માળીયા મીયાણાના વાગડીયા ઝાપા પાસે બે દિવસ પહેલા સાંજના સમયે થયેલ ઝગડામાં બે જૂથ સામસામે આવી ગયા હતા. ત્યારબાદ સિંગલ બેરલ, જોટો અને પિસ્તોલ,...

છેલ્લા ચાર વર્ષથી માં નર્મદાના પાણીથી જીવંત દાદાગુરૂ ટંકારા પધરામણી કરી પોલીસ મથકે એક વુક્ષ રોપ્યું 

ભારતની મહાન યોગ પરંપરાના વાહક અવધુત સાધુ સમર્થ ભૈયાજી સરકાર ઉર્ફે દાદાગુરૂ માત્ર એક લોટો (માં રેવા) નર્મદાના જળપાન થી હજારો દિવસથી તપસ્યા કરનાર...

હળવદના ચુપણી ગામેથી 600 લીટર દેશી દારૂ ભરેલ બોલેરો ગાડી સાથે એક ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના ચુપણી ગામની સિમમાંથી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી દેશી દારુ ૬૦૦ લીટર ના મુદ્દામાલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ...

મોરબીના જુના નાગડાવાસ ગામે ક્રેટા કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

મોરબી: મોરબી જીલ્લામાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે આરોપીના કબ્જા ભોગટાવાળા વરંડા(ડેલો) માં રાખેલ હુન્ડાઇ ક્રેટા કારમાંથી...

મોરબીના જુના નાગડાવાસ ગામે કારમાંથી વિદેશી દારૂની 318 બોટલ ઝડપાઈ 

મોરબી: મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનના ફળીયામાં ફોર વ્હીલ ગાડીમાંથી ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ -૩૧૮ કિ.રૂ.૨.૫૦,૨૨૮/- તથા અન્ય મુદામાલ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી...

વેણાસર-કુંભારિયા માટે લાભકર્તા એવો સાગર ડેમ સંપૂર્ણ રીપેર થશે- વિપુલ પાણી સંગ્રહ થશે-ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા 

અંદાજે બે દાયકા પહેલા માળિયા તાલુકામાં વેણાસર-કુંભારીયા અને આસપાસના વોંકળાનું વરસાદી પાણી સમુદ્રમાં વહી જતું અટકાવવા વન વિભાગ દ્વારા સાગર ડેમ બનાવવામાં આવેલ- જેને...

મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

સ્વ.સુરેશભાઈ વાધડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો.  મોરબી ના સ્વ.સુરેશભાઈ વાધડીયા ની દ્વિતીય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના ધર્મપત્નિ ગં.સ્વ.શારદાબેન વાધડીયા, પુત્ર મનિષભાઈ વાધડીયા, ભત્રીજા...

તાજા સમાચાર

- Advertisement -spot_img